Aapnu Gujarat
ગુજરાત

પડતર પ્રશ્નો અંગે ભારતીય મજદૂર સંઘ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું

મહેન્દ્ર ટાંક, ગીર -સોમનાથ

ગીર સોમનાથમાં જિલ્લા ભારતિય સંઘ દ્વારા કામદારોના પડતર પ્રશ્નો અંગે પ્રાંત અધિકારી વેરાવળ ને આવેદન પત્ર આપવામા આવેલગીર સોમનાથમાં જિલ્લા મઝદુર સંઘ, આંગડવાડી કર્મચારી સંઘ, જિલ્લા આરોગ્ય કર્મચારી સંઘ, સિદ્ધિ સિમેન્ટ કર્મચારી સંઘ, વેરાવળ પાટણ નગરપાલિકા કર્મચારી સંઘ, બંદર કર્મચારી સંઘ નાં પડતર પ્રશ્નો અંગે પ્રાંત અધિકારીશ્રી ને આવેદન પત્ર આપવામાં આવેલ અને પડતર પ્રશ્નો વ્હેલી તકે હલ થાય તે જોવા જણાવ્યુ હતુ.
આ તકે ગુજરાત પ્રદેશ ભારતિય મઝદુર સંઘનાં કરશનભાઇ ભેટારીયા, જિલ્લા મંત્રી રામપાલ સોની, અશોકભાઈ દુસારા, આંગડવાડી જિલ્લા મંત્રી કંચનબેન ગૌસ્વામી, બંદર ખાતાના જોશીભાઈ, જયેશભાઈ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે તલાટી મંત્રી નહિ હોવાને કારણે TDOની કચેરીમાં રામધૂન બોલાવી સુત્રોચ્ચાર કર્યો

aapnugujarat

જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર યુવકે આપઘાત કરતા ચકચાર

aapnugujarat

અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1