Aapnu Gujarat
ગુજરાત

વર્ષ ૨૦૧૭-૧૮ હેઠળ બાગાયતી વિવિધ યોજનાઓની સહાય માટે I-KHEDUT પોર્ટલ પર ઓનલાઇન અરજી કરેલ ખેડૂતોને તા.૧૯ મી ઓગષ્ટ સુધીમાં દસ્તાવેજી પુરાવા જમા કરાવવા સૂચના

નર્મદા જિલ્લાના ખેડૂતોએ બાગાયતી પાકો માટેની સહાય માટે i-khedut પોર્ટલ પર અરજી કરેલ છે તેવા ખેડૂતોએ સાધનિક પુરાવા સાથેના કાગળો તા. ૧૯/૦૮/૨૦૧૭ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૧૪-૨૧૬, બીજો માળ, જિલ્લા સેવાસદન, રાજપીપળા ખાતે જમા કરાવવા જણાવવામાં આવે છે. ખેડૂત ખાતેદારે કરેલ અરજીને સમયસર ન જમા કરવામાં આવતા લાભથી વંચિત રહી જશે તો આ બાબતે અત્રેની કચેરીની કોઇ જવાબદારી રહેશે નહી. વહેલા તે પહેલાના ધોરણે અરજીઓને પ્રાથમિકતા આપી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, રાજપીપળા, ફોન નં- (૦૨૬૪૦)- ૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવા પણ જણાવાયું છે.

Related posts

પાણીની તંગી છતાં ૯૦ ટકા સામાન્ય વાવણી થઇ ચુકી છે

aapnugujarat

महिसागर जिले में खुदाई के दौरान मिला डायनॉसॉर का अंडा

aapnugujarat

નર્મદા જિલ્‍લામાં દિવાળીના તહેવારોમાં ફટાકડાની દુકાનનો પરવાનો મેળવવા માટે તા.૧૪ મી સપ્‍ટેમ્‍બર સુધીમાં અરજી કરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1