સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે, આજ રોજ ચુડા વીજ કચેરી ખાતે ચુડા pgvcl નો સ્ટાફ કે જે તાઉતે વાવાજોડાથી થયેલ નુકસાન ને રીપેર કરવા જે ટીમ મહુવા અને રાજુલા જેવા શહેર મા જઈને ઉમદા કામગીરી કરીને ચુડા ઓફિસે પરત ફરી હતી ત્યારે ચુડા ગામના જાગૃત નાગરિક સુરેશભાઈ વાડોદરીયા દ્વારા ચુડા સ્ટાફ નુ સ્વાગત કર્યું હતુ.
આગળની પોસ્ટ