Aapnu Gujarat
National

પીએમ નરેન્દ્રમોદીએ શીશગંજ ગુરુદ્વારામાં શીશ ઝુકાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના પ્રસંગે દિલ્હીના શીશગંજ ગુરુદ્વારા પહોંચ્યા હતા.અને ગુરુદ્વારામાં પ્રાર્થના કરી માથું ટેકવ્યું હતુ. ટ્વીટ કરીને દેશવાસીઓને પ્રકાશ પર્વ પ્રસંગે શુભેચ્છા આપી હતી. ગુરુ તેગ બહાદુરજીના 400માં પ્રકાશોત્સવના પ્રસંગે હું તેમને નમન કરું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન ઘણા લોકોને શક્તિ અને પ્રેરણા આપે છે.

Related posts

કન્નડના સુપરસ્ટારનું હાર્ટ એટેકથી મોત

editor

મમતાની રાજ્યમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલાંની જાહેરાત

editor

Entry Of Foreign Universities In India, Know What UNESCO Reported?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1