Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે

ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે. રાકેશ ટિકૈત ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે. રાકેશ ટિકૈત ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે.
રાકેશ ટિકૈત ૪ અને ૫ એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે જેમાં ટિકૈત ૪ એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે.
ટિકૈત ઊંઝામાં ઉમિયા માતા મંદિરે પણ શિશ ઝુકાવશે અને ૫ એપ્રિલના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. રાકેશ ટિકૈત ૫ એપ્રિલના કરમસદ સરદાર સ્મારકની પણ મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલન પણ સંબોધશે.

Related posts

જે ટોપ કરે છે તે ઓફિસર બને,જે ત્રણ વખત ફેલ થાય તે મંત્રી બને છે : ગડકરી

aapnugujarat

अमरनाथ श्राइन बोर्ड ने मानी मांग, 18 जून के बाद लंगर संस्थाओं के लिए खुलेगी जवाहर टनल

aapnugujarat

खुफिया अलर्ट, पाक से महिला फिदायीन हमले की आशंका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1