Aapnu Gujarat
Uncategorized

સોમનાથમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હિન્દુ આધ્યાત્મિક, સેવાસંઘ તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પ્રકૃતિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુમ એપ દ્વારા દેશ – વિદેશથી મોટી સંખ્યામાં લોકો ઘરે બેઠા કાર્યક્રમમાં જોડાયા હતાં. સોમનાથ મંદિર ખાતે તુલસી પૂજા કરવામાં આવી હતી અને લોકોને પર્યાવરણ જાગૃતિ અંગે ખાસ મેસેજ આપવામાં આવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

જસદણ પેટા ચૂંટણી : ૨૨૬ ઇવીએમ પહોંચાડી દેવાયા

aapnugujarat

સુરેન્દ્રનગરના લીંબડી રાણપુર રોડ પર અકસ્માતમાં 2ના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત

editor

સોમનાથમાં પરસોત્તમ રૂપાલાએ ગૌ સેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરિફાઈનો પ્રારંભ કરાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1