Aapnu Gujarat
ગુજરાત

વડાલીના સ્થાનિકોએ યુજીવીસીએલને આવેદનપત્ર સોંપ્યુ

લોકડાઉનના કારણે તમામ લોકોના ધંધા રોજગાર બંધ થઈ ચૂક્યા હતા જેને લઇ સામાન્ય માણસને પણ આર્થિક રીતે ખુબજ મુશ્કેલીઓ પડી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરજનો દ્વારા યુજીવીસીએલને લાઇટ બીલ માફ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વડાલીના અગ્રણી અવિનાશ સથવારા તથા પાસ કન્વીનર રમેશ પટેલ અને નગરજનોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર તંત્રને આપવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

૪ વેપારીઓને પોલીસ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરાવવાનો આરોપ

aapnugujarat

પતિનાં હત્યા કેસમાં CIDને તપાસ સોંપવા માટે રિટ થઇ

aapnugujarat

શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

editor

Leave a Comment

UA-96247877-1