Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં રૈયાપુર વિસ્તારના રહેણાંક મકાનમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

વિરમગામ શહેરના રૈયાપુર વિસ્તારમાં આવેલાં જુની દરજીની વાડી પાસે રહેતાં જમિલ યુસુફભાઈ ઘાંચી( ઉ.વ.૩૨)એ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો, બનાવની જાણ ફૈઝલ અયુબભાઇ ઘાંચીએ વિરમગામ ટાઉન પોલીસને કરતાં પોલીસ તપાસ હાથ ઘરી હતી અને લાશ પી.એમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. વઘુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ હાથ ઘરી છે
રિપોર્ટર-અમિત હળવદીયા, વિરમગામ

Related posts

કુલ ૭૯૬૭ વિદ્યાર્થીઓને ૧.૬૬ કરોડની શિષ્યવૃતિ :આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા

aapnugujarat

ઉમિયા પાર્ટી પ્લોટના માલિકની ઘાતકી હત્યાના કેસમાં એકની ધરપકડ

aapnugujarat

अंधाधुंध पार्किंग के विरूद्ध कार्रवाई : १०० वाहन डिटेइन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1