Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં વ્રજવાસીઓ દ્વારા રામ ધુન

દિયોદરમાં આવેલ ઓગડ મહારાજના મંદિર ખાતે તારીખ ૧૮/૧૨/૧૯ના રોજ મથુરાથી આવેલ શાસ્ત્રી પવન મહારાજજી, મનસુખ મહારાજ,પવન મહારાજ, અરવિંદ મહારાજ દ્વારા દિયોદરમાં રામ ધુન બોલાવામાં આવી હતી. જોકે આ શાસ્ત્રીઓ ઉત્તરાયણ બાદ પોતાના વતન મથુરા પરત ફરશે ત્યાં સુધી દિયોદરમાં આવેલ વિવિધ સોસાયટીયોમાં રામ ધૂન બોલાવી રહ્યા છે. ‘‘ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો’’ જેવા પ્રભાતિયા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ઊંઝામાં ૨૦ કરોડનું જીએસટી ચોરી કૌભાંડ

editor

મુખ્યમંત્રીએ ૧૦૦૦ સરકારી સ્કૂલોમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટનું કર્યું ઈ – લૉન્ચિંગ

editor

અરવલ્લી એસઓજીએ સરકારી નોકરીના નામે ઠગાઇ કરનાર આરોપીઓ ઝડપ્યાં

editor

Leave a Comment

UA-96247877-1