Aapnu Gujarat
ગુજરાત

નેકારીયા ગામમાં સંતવાણી કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠ જિલ્લાનાં કાંકરેજ તાલુકાનાં નેકારીયા ગામમાં શ્રી જોગમાયાના મંદિરે સમસ્ત ગ્રામજનો દ્વારા સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આમંત્રિતો મહેમાનો પધાર્યા હતાં. પધારેલા સંતો – મહંતો તેમજ ભક્ત મંડળોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી. માતાજીની આરતીનો ૨૧ હજાર ચઢાવો બોલી ગામની કુવાશીયે આરતી ઉતારી હતી. નેકારીયા યુવક મંડળના સભ્યો, ગામનાં સરપંચ અમરતજી વેરશીજી ઠાકોર, વાધાજી ઠાકોર વિગેરે તીર્થ ડીજે સાઉન્ડ નેકારીયા, તેમજ સમસ્ત ગામ લોકો સંતવાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. માતાજીને થાળ ધરાવી સૌ ભક્તોએ પ્રસાદી લીધી હતી.
(તસવીર/ અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા

Related posts

गोता-ओगणज रोड पर पिकअप वैन के चालक ने तीन को चपेट में लिया : दो की मौत

aapnugujarat

નર્મદા જિલ્લાના ભદામ ખાતેની વલ્લભ વિદ્યામંદિર હાઇસ્કુલ ખાતેથી “કારકિર્દી માર્ગદર્શન સપ્તાહ” નો થયેલો શુભારંભ

aapnugujarat

રાજ્યનાં કેટલાંક ભાગમાં વરસાદની શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1