સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણા આયોજિત પ્રથમ વણકર સમાજ જીવનસાથી પસંદગી સંમેલન તા. ૦૧/૧૨/૨૦૧૯ના રોજ મહેસાણા ખાતે યોજાઈ રહેલ છે તેના પ્રતિનિધિઓની મિટિંગ ૦૩/૧૧/૨૦૧૯ના રોજ સ્નેહમિલન અને નવાવર્ષના નુતનવષૉભિનંદન ભરેલા ફોર્મ એકઠા કરવા માટેનો કાયૅકમ રશ્મીકાંત જી. પરમાર નિવૃત પી.એસ.આઈ.ના નિવાસસ્થાન સાંનિધ્ય બંગલોઝ સોમનાથ ખાતે રાખવામાં આવ્યો તેમાં હોલ બુક કરાવવા, બુકો છપાવવી અને આયોજન અંગેની ચચૉ કરવામાં આવી હતી.
દરેક પ્રતિનિધિઓને સ્વેચ્છાએ ૫૦૦૦ જાહેરાતોમાં આપવા મદદ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રશ્મીકાંત પરમાર, નરેન્દ્ર એલ. વાણીયા નિવૃત કાર્યપાલક ઈજનેર, વીણાબેન એમ. દીપકર પ્રમુખ પાર્થ એજ્યુકેશન ટ્રર્, ખુશાલભાઈ એમ. મકવાણા નિવૃત ઑફિસર, હરેશ કે. રાઠોડ, બિપિન કે. સોલંકી કલોલ, અમૃતલાલ ઉમેતીયા, જિજ્ઞેશ બી. કાપડીયા, ભીખાભાઈ એ. મકવાણા સમગ્ર પરગણા વણકર સમાજ ગ્રુપ,ફિઝિકલ હેન્ડીકેફ ગ્રુપ અમદાવાદ પ્રમુખ પરેશ મકવાણા, સીતારામ, અમદાવાદ ગોતા સહિત તમામ સભ્ય હાજર રહ્યાં હતાં.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ