Aapnu Gujarat
ગુજરાત

વેરાવળના દાનાભાઈ ચાવડા અને રામભાઈ કટારીયાએ હરીદ્વાર થી સોમનાથ પદયાત્રા કરી ગંગાજળ સોમનાથ મહાદેવનું અર્પણ કર્યું

વેરાવળના દાનાભાઇ ચાવડા અને રામભાઇ કટારીયાએ હરિદ્વાર થી ૩૦ ઓગસ્ટ અને અમાસના દિવસે સોમનાથની પદયાત્રા કાવડ સાથે શરૂ કરેલ અને તેઓ તા.૬ સપ્ટેમ્બરના રોજ ૧ મહિનો અને ૭ દિવસના પ્રવાસના અંતે હરિદ્વાથી સોમનાથ સુધીની કઠોર યાત્રા પુર્ણ કરી સોમનાથ મહાદેવને કાવળનુ પવિત્ર જળ શિવાર્પણ કરેલ. આ પ્રસંગે આ શિવભક્તોનુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

પારણાં કરવાનો નિર્ણય સારો છે : નીતિન પટેલ

aapnugujarat

પાવીજેતપુર તાલુકાના ત્રણેય કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે એસ.એસ.સી., એચ.એસ.સી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

aapnugujarat

કૌશલ્ય વર્ધન તાલીમ માટે પાંચ એજન્સી સાથે કરાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1