Aapnu Gujarat
ગુજરાત

વેરાવળના દાનાભાઈ ચાવડા અને રામભાઈ કટારીયાએ હરીદ્વાર થી સોમનાથ પદયાત્રા કરી ગંગાજળ સોમનાથ મહાદેવનું અર્પણ કર્યું

વેરાવળના દાનાભાઇ ચાવડા અને રામભાઇ કટારીયાએ હરિદ્વાર થી ૩૦ ઓગસ્ટ અને અમાસના દિવસે સોમનાથની પદયાત્રા કાવડ સાથે શરૂ કરેલ અને તેઓ તા.૬ સપ્ટેમ્બરના રોજ ૧ મહિનો અને ૭ દિવસના પ્રવાસના અંતે હરિદ્વાથી સોમનાથ સુધીની કઠોર યાત્રા પુર્ણ કરી સોમનાથ મહાદેવને કાવળનુ પવિત્ર જળ શિવાર્પણ કરેલ. આ પ્રસંગે આ શિવભક્તોનુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા નળ સરોવર ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઇ

aapnugujarat

गुजरात और राजस्थान आमने-सामने

aapnugujarat

NEW YEAR EVENT AT HARE KRISHNA MANDIR, BHADAJ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1