Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા ખાતે આજે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇની ઉપસ્થિતિમાં “કન્વેન્શન એન્ડ ફેલીસીટેશન પ્રોગ્રામ ઓન ધી રોલ ઓફ ટ્રાયબલ” યોજાશે

 રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇની ઉપસ્થિતિમાં તા. ૩ જી જૂન, ૨૦૧૭ ને શનિવારના રોજ બપોરે ૧૨=૦૦ કલાકે સરદાર ટાઉન હોલ રાજપીપલા ખાતે પ્રાયોજના વહિવટદારશ્રી તથા જિલ્લા કલેક્ટર કચેરી- નર્મદા દ્વારા આયોજિત કન્વેન્શન એન્ડ ફેલીસીટેશન પ્રોગ્રામ ઓન ધી રોલ ઓફ ટ્રાયબલ નો કાર્યક્રમ યોજાશે.

Related posts

કતલખાને લઈ જવાતા મુંગા પશુઓને બચાવાયા

editor

ગાંધીનગર જિલ્લામાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો આરંભ કલોલ ખાતે થયો

aapnugujarat

ગેસ ચેમ્બરમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ચાર લોકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1