રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇની ઉપસ્થિતિમાં તા. ૩ જી જૂન, ૨૦૧૭ ને શનિવારના રોજ બપોરે ૧૨=૦૦ કલાકે સરદાર ટાઉન હોલ રાજપીપલા ખાતે પ્રાયોજના વહિવટદારશ્રી તથા જિલ્લા કલેક્ટર કચેરી- નર્મદા દ્વારા આયોજિત “કન્વેન્શન એન્ડ ફેલીસીટેશન પ્રોગ્રામ ઓન ધી રોલ ઓફ ટ્રાયબલ” નો કાર્યક્રમ યોજાશે.