Aapnu Gujarat
ગુજરાત

કમોદીયા ગામે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે નવીન ગામ તળાવનું થયેલું ખાતમુહુર્ત

 નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહના હસ્તે ગઇકાલે કમોદીયા ગામે મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત નવીન તળાવનું ખાતમુહુર્ત કરાયું હતું. ગામ તળાવનું આ કામ ગુણવત્તાયુક્ત થવાની સાથે સાથે ગામ લોકોને ઉપયોગી બની રહે તેવા સૂચનો સાથે આ બંને મહાનુભાવોએ જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. આ પ્રસંગે નેરગા યોજનાના શ્રમિકોને ગરમીથી રક્ષણ માટે છાસનું વિતરણ કરાયું હતું.

Related posts

બોટાદમાં કોવિડ -19 હોસ્પિટલ નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી

editor

ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન દ્વારા ૭૦ હિન્દી કવિઓને સન્માનિત કરાયા

editor

રાહુલ ગાંધી ૫થી૭ ડિસેમ્બરે પણ ઝંઝાવતી પ્રચારમાં રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1