Aapnu Gujarat
ગુજરાત

કમોદીયા ગામે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે નવીન ગામ તળાવનું થયેલું ખાતમુહુર્ત

 નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહના હસ્તે ગઇકાલે કમોદીયા ગામે મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત નવીન તળાવનું ખાતમુહુર્ત કરાયું હતું. ગામ તળાવનું આ કામ ગુણવત્તાયુક્ત થવાની સાથે સાથે ગામ લોકોને ઉપયોગી બની રહે તેવા સૂચનો સાથે આ બંને મહાનુભાવોએ જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. આ પ્રસંગે નેરગા યોજનાના શ્રમિકોને ગરમીથી રક્ષણ માટે છાસનું વિતરણ કરાયું હતું.

Related posts

નવી પાંચ મોબાઈલ પશુવાનનો શુભારંભ કરાવતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

editor

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ૩૯ ટીમો ખાસ ‘રોપેક્ષ ફેરી’ દ્વારા ભાવનગર પહોંચી

editor

જિગ્નેશ મેવાણી ૧૦.૨૫ લાખની સંપત્તિના માલિક

editor

Leave a Comment

UA-96247877-1