Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સપા-બસપા ગઠબંધન બાદ પીએમ માટે બનારસમાંથી ચૂંટણી જીતવી અશક્ય : તેજસ્વી યાદવ

ઉત્તરપ્રદેશની બે દિવસની મુલાકાત લેનારા રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવનુ કહેવુ છે કે સપા અને બસપાના ગઠબંધનના કારણે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ બનારસમાંથી ચૂંટણી જીતવી અશક્ય છે.
તેમણે કહ્યુ હતુ કે લાલુ પ્રસાદે જે મહાગઠબંધનની કલ્પના કરી હતી તે સપા અને બસપાના એક થવાથી સાકાર થઈ છે.આ એતિહાસિક નિર્ણય છે.લોકતંત્ર બચાવવા માટે બંનેએ સાથે આવવુ જરુરી હતી.લોકોને પણ આ વાતનો અહેસાસ થશે.ભાજપ અને આરએસએસ જાતિવાદી લોકો છે. તેજસ્વીએ કહ્યુ હતુ કે બિહારમાં આરજેડી કોંગ્રેસ સાથે ઉભી રહેશે.ચૂંટણીમાં બેઠકોની વહેંચણી અંગેની જાહેરાત અમે પત્રકારોની વચ્ચે કરીશું.

Related posts

‘પદ્માવતી’ મુદે સંસદીય કમિટીએ માહિતી-પ્રસારણ મંત્રાલય પાસે માંગ્યો અહેવાલ

aapnugujarat

If opposition dares then promise to bring back Article 370 in elections : PM Modi

aapnugujarat

આતંકી(દિગ્વિજસિંહ)નું સમાપન કરવા માટે સંન્યાસીને ઉભુ થવુ પડ્યું છેઃ પ્રજ્ઞા ઠાકુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1