Aapnu Gujarat
Uncategorized

કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કરી જલાભિષેક કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટનાં મેનેજર દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરાઈ શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરાયું હતું.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

સુરતમાં ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

editor

સુરેન્દ્રનગરના ગામડાઓ હજુય તરસ્યા

editor

રાજકોટમાં જીએસટી વિભાગનો ૮ પેઢીઓ પર સપાટો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1