Aapnu Gujarat
ગુજરાત

શંકરસિંહનાં પુત્ર મહેન્દ્રસિંહે કેસરિયો ધારણ કર્યો

રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસથી છેડો ફાડી ચૂકેલા શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે અષાઢી બીજનાં શુભ દિવસે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. વધુ એક ક્ષત્રિય નેતાની એન્ટ્રીથી પાર્ટીને મજબૂતી મળશે. મહેન્દ્રસિંહને બનાસકાંઠા લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવાનું અમિત શાહે વચન આપ્યું છે અને આ વચનનાં આધારે જ મહેન્દ્રસિંહે ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિધિવત રીતે મહેન્દ્રસિંહને આવકાર્યા હતાં.

Related posts

AHMEDABAD : પીરાણાનો ડુંગર ઝેર ઓકી રહ્યો છે

aapnugujarat

ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન દ્વારા ૨૭-૨૮મીએ નેચરોપથી અને યોગના સંદર્ભે રાષ્ટ્રીય સંમેલન

aapnugujarat

અમદાવાદમાં મોદી-શિન્ઝોના ભવ્ય રોડ શોની તૈયારી પૂર્ણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1