Aapnu Gujarat
ગુજરાત

દલિતો પર થતાં અત્યાચાર મામલે સર્વ પક્ષીય ચિંતન બેઠક : પૂર્વ સાંસદ રતિલાલ વર્મા

દલિતો પર થતાં અત્યાચાર મામલે પૂર્વ સાંસદ રતિલાલ વર્મા તરફથી ચિંતન બેઠકનું આયોજન
વર્તમાન સમયમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દલિત સમાજ પર જે અત્યાચારો થઈ રહ્યાં છે, ક્યાંક અપમાનિત થઈ રહ્યાં છે, ક્યાંક મારઝૂડ થઈ રહી છે, ક્યાંક બળાત્કાર થઈ રહ્યાં છે, આ બધાં માટે આપણે શું કરવું જોઈએ ? અને કેવી રીતે આવી ઘટનાઓને રોકી શકાય તેવા હેતુથી પૂર્વ સાંસદ રતિલાલ વર્મા તરફથી ૧ જુલાઈ ૨૦૧૮નાં રોજ શાહીબાગ એનેક્ષી ખાતે બપોરે ૩ કલાકે સર્વપક્ષીય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં સમાજનાં આગેવાનો પણ ઉપસ્થિત રહેશે અને પોતાનો અભિપ્રાય આપશે.

Related posts

સિલાઇ મશીનના બહાને ૩૯ લાખની લોન મેળવીને ઠગાઈ

aapnugujarat

ભાવનગર રેલ્વેના અધિકારિયો અને કર્મચારીઓએ “સ્વચ્છતા પ્રતિજ્ઞા” લીધી

editor

કેસર કેરીના પાકમાં ભારે નુકસાન

editor

Leave a Comment

UA-96247877-1