Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખાતે તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે 

અર્બન હેલ્થ સેંન્ટર વેરાવળ દ્રારા જાલેશ્ર્વર સોસાયટી, સી-૧૦ આંગણવાડી ખાતે તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં દર્દીઓના આરોગ્યની તપાસ કરી દવા આપવામાં આવશે. આ કેમ્પમાં ડેંગ્યુ, સ્વાઈન ફ્લુ, મેલેરીયા, ચીકનગુનિયા, ઝાડા-ઉલ્ટી, ક્ષય, રક્તપિત, તાવ વગેરે રોગોના દર્દીઓને જરૂરી આરોગ્યલર્ક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. તેમ અર્બન હેલ્થ ઓફિસર વેરાવળની યાદીમાં જણાવાયું છે.

Related posts

રાજકોટમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા ૧૦ની ધરપકડ

aapnugujarat

વેરાવળમાં ૧૧ જુને સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાશે : કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની હાજરી આપશે

aapnugujarat

રાજ્ય મંત્રી જસવંત સિંહ ભાભોર પરિવાર સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1