મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌરી વ્રતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ,શનિવારે ગૌરીવ્રતને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને બાલિકાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.આ અંગે મળતી માહીતી અનુસાર,હાલ શહેરમાં ગૌરીવ્રતના પુજન અર્ચન ચાલી રહ્યા છે જેને ધ્યાનમાં લઈને કાંકરિયા લેકફ્રન્ટ દ્વારા શનિવારે ૮ જૂલાઈના દિવસે રાત્રીના ૯ કલાકથી ૧૨ કલાક સુધી મહિલાઓ અને બાલિકાઓને વિના મૂલ્યે પ્રવેશ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આગળની પોસ્ટ