Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં બાળકોએ બનાવ્યા ઈકો ફ્રેન્ડલી ગણેશજી

વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં બાળકોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી છે. ગણેશજીની મૂર્તિનું વિસર્જન પણ ઘરે જ તુલસી ક્યારામાં કરાશે. બાળકોએ વંદના વાસુકિયાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર મૂર્તિઓ બનાવી છે. મૂર્તિ બનાવવા આવેલા બાળકોને પર્યાવરણ જાગૃતિ અંગે ખાસ સમજ આપવામાં આવી હતી તેમજ હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા)

Related posts

સોલા ભાગવત ખાતે શ્રીમદ્‌ ભાગવત્‌ સપ્તાહનું આયોજન : ૨૨મી જાન્યુઆરીએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

aapnugujarat

ગુજરાત પોલીસે 419 ચાઈનીઝ લોન એપ બંધ કરી

aapnugujarat

હેમંત ટાયર્સનાં માલિકો સામે છેતરપિંડીની ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1