Aapnu Gujarat
રાષ્ટ્રીય

જુઓ રામ મંદિરના ભૂમિપૂજનની તસવીરો

આજે સમગ્ર દેશ અયોધ્યામાં રામકાજ સાથે નવા યુગનો સાક્ષી બની રહ્યો છે.
500 વર્ષની લાંબી રાહ જોયા પછી ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિર બનાવવાનું કામ શરૂ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલલ્લાના દર્શન કરનાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યા.
તેઓ ધોતી અને સોનેરી કુર્તામાં જોવા મળ્યા હતા.

આજે અયોધ્યા આનંદદાયક બન્યું છે. શહેરમાં ઉત્સવનું વાતાવરણ છે.
શહેરમાં ઠેર-ઠેર રામના ગીતો સાથે ચરણામૃતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Related posts

સંજય સિંહને ૩ મહિનાની સજા

aapnugujarat

प. बंगाल में बवाल : BJP कार्यकर्ताओं पर पुलिस ने किया लाठीचार्ज

aapnugujarat

મોદી સરકાર સામે કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1