Aapnu Gujarat
ગુજરાત

કાંકણોલમાં તોફાની વાંદરો પાંજરે પુરાયો

હિંમતનગરના કાંકણોલ ગામમાં છેલ્લા ત્રણ દિવસથી આતંક મચાવનાર વાંદરો આખરે “પાંજરે પુરાતા ગામ લોકાએ રાહત નો દમ લીધો હતો. આ તોફાની વાનરે ગામમાં ૧૦થી પણ લોકોને બચકા ભર્યા હતાં. સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત પ્રયત્નો કરતા આખરે કાંકણોલ ગામના તળાવ પાસે આંબલીના ઝાડ નીચે પાંજરૂ મુકતા તોફાની વાનર પાંજરે પુરાયો હતો.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

હુકકાબાર પર પ્રતિબંધ મૂકવાના ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ સુધારા વિધેયકને રાષ્ટ્રપતિશ્રીએ આપી મંજૂરી : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

aapnugujarat

राज्य के सामाजिक न्याय और अधिकारिता मंत्री इश्वर परमार से १.५ करोड़ मांगने वाली महिला की गिरफ्तारी

aapnugujarat

વગર ડિગ્રીએ બની બેઠેલા ડૉક્ટરની થઇ ધરપકડ

editor

Leave a Comment

UA-96247877-1