સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાવર ચોક ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર સાબરકાંઠા દ્વારા હિન્દુ મહાસભાના ભુતપૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની તેમના જ ઘરે જઇ ઑફિસમાં વિધર્મી ઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. કમલેશ તિવારીને અશ્રુપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા હિંમતનગરના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ