બ્લોગઆજનું જ્ઞાન June 12, 2019June 12, 20190272 Share00 (1) જે કહી દીઘું એ શબ્દો હતા જે ન કહી શક્યા એ લાગણી હતી અને જે કહેવું છે છતા પણ નથી કહી શકતા એ મર્યાદા છે…!!! (2) ખાલી સુગંધથી ફૂલ ન થવાય દોસ્ત,,, સમય આવે ત્યારે ખરવાની તાકાત પણ હોવી જોઈએ !!