Aapnu Gujarat
બ્લોગ

આજનું જ્ઞાન

(1) જે કહી દીઘું એ શબ્દો હતા
જે ન કહી શક્યા એ લાગણી હતી
અને જે કહેવું છે છતા પણ
નથી કહી શકતા એ મર્યાદા છે…!!!

(2) ખાલી સુગંધથી ફૂલ ન થવાય દોસ્ત,,,
સમય આવે ત્યારે ખરવાની તાકાત પણ હોવી જોઈએ !!

Related posts

યુપી-બિહારમાં યાદવ-દલિત-મુસ્લિમ ધરીને તોડવાની ભાજપની કોશિશ

aapnugujarat

क्या मोदी का जादू फिसल रहा है..?

aapnugujarat

પોતાની છબી બદલવા પ્રતિબદ્ધ સંઘ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1