Aapnu Gujarat
ગુજરાત

મોહનભાઈ વાઘેલાનો વિદાય સમારંભ તથા શિષ્યવત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો

ચાલીસ ગામ ભાલ પરગણા રોહિત સમાજ દ્વારા આજ રોજ શ્રી મોહનભાઈ મીઠાભાઇ વાઘેલાનો વિદાય સમારંભ યોજવમાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મોહનભાઈ એ ૩૯ વર્ષ સુધી હેડ ક્લાર્ક તરીકે શેઠ સી.કે. હાઇસ્કુલ, સાણંદ ખાતે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવેલ છે.

આ સાથે સાથે મોહનભાઈ વાઘેલા ના પરિવાર દ્વારા સમાજના ધોરણ ૧૦ અને ૧૨ ના ૧૯૫ વિદ્યાર્થીઓ ને રોકડમાં શિષ્યવત્તિ, સન્માન પત્રક અને ટ્રોફી આપી સન્માનીત કરી દાતા તરીકે સમાજમાં ઉમદા ઉદહરણ પૂરું પાડેલ છે. આ કાર્યક્રમાં સમાજના અગ્રણી મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

કારગીલ વિજયના ૨૨ વર્ષ પૂર્ણ,શહીદોને શત શત સલામ

editor

કેન્દ્ર સરકારે હાર્દિકને વાય કેટેગરીની વીઆઈપી સુરક્ષા ફાળવી

aapnugujarat

પ્લાસ્ટિક પ્રતિબંધ : ડીમાર્ટ-હેન્ડલુમમાં દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1