Aapnu Gujarat
ગુજરાત

વેજલપુરમાં ચેનસ્નેચિંગ

શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વેજલપુરમાં ચેઇન સ્નેચરોએ મહિલાનાં ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયાં છે. જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા જલ્પાબહેન અનીકેતભાઇ ગોહિલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.
જલ્પાબહેન વેજલપુર રોડ પર આવેલ માનવમંદિર પાન પાર્લર તરફથી ચાલતા ચાલતા જતા હતાં ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો તેમના ગળામાંથી ૧પ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને નાસી ગયાં હતાં. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે તો શાહીબાગ વિસ્તારમાં આવેલ નારાયણ કોમ્પ્લેકક્સમાં રહેતા દક્ષાબહેન હસમુખભાઇ રાઠોડે પણ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

Related posts

સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય દ્વારા ભગવા ડસ્ટબિન વહેંચાયા છે

aapnugujarat

અમરાઈવાડી વિસ્તારમાં એકલવાયુ જીવન જીવી રહેલા વૃદ્ધાનું શંકાસ્પદરીતે મોત થયું

aapnugujarat

अंबाजी : त्रिशूलिया घाट के पास निजी बस पलटी, 20से ज्यादा लोगो की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1