ચંદનના વૃક્ષને કાપી નાખવાથી તેની સુગંધ નષ્ટ થતી નથી.
હાથી ઘરડો થવાથી એની કિંમત ઘટતી નથી.
શેરડી પીલાઈને કૂચા જેવી બની જાય છે. છતાં તેનામાંથી મીઠાશ નથી જતી.
સોનું આગમાં તપીને પણ પોતાનો ચળકાટ છોડતું નથી, તેવી જ રીતે
??સારા સંસ્કારી લોકો ગમે ત્યાં જાય,ગમે તે પરિસ્થિત હોય,પણ પોતાના ગુણ છોડતા નથી…
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ