Aapnu Gujarat
બ્લોગ

NICE LINE

ચંદનના વૃક્ષને કાપી નાખવાથી તેની સુગંધ નષ્ટ થતી નથી.
હાથી ઘરડો થવાથી એની કિંમત ઘટતી નથી.
શેરડી પીલાઈને કૂચા જેવી બની જાય છે. છતાં તેનામાંથી મીઠાશ નથી જતી.
સોનું આગમાં તપીને પણ પોતાનો ચળકાટ છોડતું નથી, તેવી જ રીતે
??સારા સંસ્કારી લોકો ગમે ત્યાં જાય,ગમે તે પરિસ્થિત હોય,પણ પોતાના ગુણ છોડતા નથી…

Related posts

રોહિંગ્યા શરણાર્થી : ઓળખ શોધતા લોકો

aapnugujarat

સરકારે આતંકવાદ વિરૂદ્ધ કડક નીતિ અપનાવવી રહી

aapnugujarat

ખોટા સમયે દૂધ પીવાથી નુકસાન થઈ શકે છે

editor

Leave a Comment

UA-96247877-1