સોમનાથ હરિ અને હરની ભૂમિ છે, પ્રભાસના આ સ્થાનેથી ભગવાન શ્રી કૃષ્ણની સ્વધામ ગમન લીલાની યાદો વસેલી છે, તો ચંદ્ર દેવને ચંદ્રકલાની પૂનઃપ્રાપ્તિ સાથે ક્ષય રોગમાંથી મુક્ત થયાની આદ્યાત્મિક યાદ આ સ્થાનમાં જોડાયેલી છે જેથી અહીં ભક્તો ભગવાન શિવ-કૃષ્ણ ભક્તો હરિહરનાં આ ધામના એક સાથે દર્શન થાય તેવો વૈષ્ણવ દર્શન શ્રૃંગાર ભગવાન સોમનાથને કરવામાં આવેલ જેમાં વલ્લભાચાર્યજી, યમુને મહારાણીજીના દર્શનની ઝાંખીથી ભક્તજનો કૃતાર્થ થયા હતા.
રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ
આગળની પોસ્ટ