Aapnu Gujarat
Uncategorized

જીતુ વાઘાણી સહિતનાં અગ્રણીઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

સોમનાથ મહાદેવનાં સાંનિધ્યે શ્રાવણ પર્વે મહાનુભાવોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થે મંત્રી પુરષોત્તમભાઇ રૂપાલા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, જીતુભાઇ વાઘાણી સહિતનાં અગ્રણીઓ પ્રાતઃકાળે મહાદેવના દર્શન અભિષેકનો લ્હાવો લીધો હતો.
રાજ્યમંત્રી વાસણભાઇ આહિર દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા-તત્કાલ મહાપૂજા કરવામાં આવી હતી જેમાં જીતુભાઇ વાઘાણી, નથુભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ પીઠીયા, ડો.જયેશ વઘાસીયા, રમેશભાઇ ગઢીયા સહિત ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોનું સ્વાગત ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ હતું.

Related posts

ઓખી વાવાઝોડાની સંભાવનાને પગલે માંગરોળ-માળિયા તાલુકામાં તંત્રને હાઈએલર્ટ પર મુકાયું

aapnugujarat

સિંહ મોત કેસમાં સરકારના વલણને લઇ હાઇકોર્ટ ખફા

aapnugujarat

રાષ્ટ્રપતિ ચાલી રહેલા વિધાનસભા સત્રની અંદર ગૃહને સંબોધન કરશે, 24 માર્ચે તેઓ ગાંધીનગર આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1