Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

પૂર્વ ભારતીય કેપ્ટન અજીત વાડેકરનું નિધન

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અજીત વાડેકરનું ૭૭ વર્ષની વયે ગઈકાલ રાત્રે મુંબઈની જસલોક હોસ્પિટલમાં નિધન થયું હતું. વિદેશી ધરતી પર પ્રથમવાર શ્રેણી જીતનારા અજીત વાડેકર પહેલાં કેપ્ટન હતાં. અજીત વાડેકર તેમની ૮ વર્ષની કારકિર્દીમાં ૩૭ ટેસ્ટ રમ્યાં હતાં જેમાં ૧ સદી અને ૧૪ અડધી સદી ફટકારી હતી અને કુલ ૨૧૧૩ રન નોંધાવ્યાં હતાં. વર્ષ ૧૯૬૭માં સરકારે તેમને અર્જુન એવોર્ડ અને ૧૯૭૨માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતાં.

Related posts

करीब ८ घंटे चली मुठभेड़ में हिज्बुल के ३ आतंकी ढेर

aapnugujarat

કોરિયન ઓપન સુપર સિરિઝ પર સિંધુનો કબજો

aapnugujarat

ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચમાં સ્થાને પહોંચ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1