Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન

લોકસભાનાં પૂર્વ સ્પીકર સોમના ચેટર્જીનું નિધન થયું છે, તેઓ કિડનીની બિમારીથી પીડાતા હતાં જેથી તેઓને ૧૦ ઓગસ્ટથી કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ચેટર્જી ૧૦ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે અને વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૯ સુધઈ લોકસભામાં સ્પીકર રહ્યાં હતાં.

Related posts

લોન ન લેનારને ઘર લેવા સરકાર દોઢ લાખ આપશે

aapnugujarat

મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે : બાબા રામદેવ

aapnugujarat

चारधाम यात्रा : २० दिनों में १७ श्रद्धालुओं की मौत हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1