Aapnu Gujarat
ગુજરાત

૧૨મીએ બારડોલી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે

ગરીબોને હાથોહાથ લાભ આપવાના મહાઅભિયાનનો આગામી તા.૧૨મીથી આરંભ થઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૧૨/૧૦/૨૦૧૭ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે બારડોલી તાલુકાના બાબેન સુગર ફેકટરી કંપાઉન્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ પ્રસંગે વન, આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, શિક્ષણ રાજયમંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, અલ્પસંખ્યક અને નાણા નિગમના અધ્યક્ષશ્રી સુફીસંત મહેબુબ અલી બાબા હાજર રહેશે.

Related posts

જોર્ણક ગુરુ મંદિરના મહંત શ્રી ગિરનારી બાપુ માધવ દાસજી….

aapnugujarat

ભાજપના રાજમાં ખુલ્લેઆમ ગેરકાયદે ભ્રષ્ટાચાર ચાલે છે : સુરેશ મહેતા, પીયુસીએલના ગૌતમ ઠાકર

aapnugujarat

સુરેન્દ્રનગરના નવયુવાનનું પુસ્તક “લવ ની જર્ની” લોન્ચ થયુ

editor

Leave a Comment

UA-96247877-1