વીધી સાથે વેર ના થાય
જીવન આખું ઝેર ના થાય
કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત.
એમાં કઈ ફેર ફાર ના થાય…
મન કપડુ નથી તોય મેલુ થાય છે દીલ કાચ નથી તોય તૂટી જાય છે.
? તમારૂ નસીબ ચમકતૂ હોય છે, ત્યારે ડાહ્યા માણસો સલાહ આપતા અચકાય છે, અને….
? તમારુ નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે. ….