યુગદીવાકર પરમ પૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબ પ્રેરિત લુક એન્ડ લર્ન જૂનાગઢ અને અર્હમ યુવસેવા ગ્રુપ દ્વાર ગરીબ બાળકો અને ગરીબ માણસોને પછાત વિસ્તારમાં જય વિના મૂલ્યે મફત કપડાંનું વિતરણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને ગરીબ બાળકોને વિવિધ સહયોગ પૂરો આ ગુપ દ્વારા કરવામાં આવે છે. આગામી તા.૨૪ સપ્ટેબર ના રોજ પરમ પૂજ્ય ગુરુદેવ ના જન્મ દિવસ નિમિત્તે માનવતા મહોત્સવનું પણ આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.
વધુમાં ગરીબ નિરાધાર બાળકો અને તમામ માનવજાતને તા.૨૪ સપ્ટેમ્બરના રોજ વિના મૂલ્યે મેડિકલ કેમ્વનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ૭૦૦૦ ગરીબ માણસોને અર્હમ આહારનો પણ કાર્યક્રમ રાખેલ છે એવું અર્હમ ગ્રુપના પ્રમુખ સુજલ દોશીની યાદી જણાવે છે.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ