Aapnu Gujarat
ગુજરાત

સાગબારા ખાતે વન અને આદિજાતિ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીના વરદ્ હસ્તે ધ્વજવંદન યોજાશે

ગુજરાતનાં વન અને આદિજાતિ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીનાં હસ્તે તા. ૧૫ મી ઓગષ્‍ટ, ૨૦૧૭ ને મંગળવારના રોજ સવારે ૯=૦૦ કલાકે નર્મદા જિલ્‍લાનાં સાગબારા તાલુકા મથકે નવરચના હાઇસ્કુલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની થનારી જિલ્‍લાકક્ષાની ઉજવણીમાં ધ્વજવંદન યોજાશે, જેમાં જિલ્‍લાવાસીઓને મોટી સંખ્યામાં ભાગ લેવા નર્મદા જિલ્‍લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Related posts

બનાવટી લાઈસન્સ કૌભાંડમાં એજન્ટ-ઓપરેટરની ધરપકડ

aapnugujarat

२५ दिसम्बर को शपथ ले सकती क्च।क्क की नई सरकार

aapnugujarat

९२३ में से १३७ उम्मीदवारों के विरूद्ध आपराधिक मामले : इलेक्शन वॉच विश्लेषण में चौंकानेवाले खुलासे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1