Aapnu Gujarat
Uncategorized

વેરાવળ તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓગસ્ટ ના રોજ યોજાશે

તા. ૨૩ ઓગસ્ટ-૨૦૧૭ના રોજ વેરાવળ તાલુકા કક્ષાનો સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. મામલતદાર કચેરી-વેરાવળ ખાતે ચોથા બુધવારે તા. ૨૩ મી ના રોજ યોજનાર આ કાર્યક્રમમાં અરજદાર પોતે  ઉપસ્થિત રહેવા મામલતદારશ્રી વેરાવળની યાદીમાં જણાવાયું છે.                                     

Related posts

ધંધુકામાં કિશન બોળીયાની હત્યાના વિરોધમાં ચુડા મામલતદારને અપાયુ આવેદન

editor

ભાવનગર રેલવે મંડલ પર ગણતંત્ર દિવસ સંપૂર્ણ ઉત્સાહથી ઉજવાયો

editor

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કર્મચારીઓ પ્રતિજ્ઞા લઈ કટિબદ્ધ થયા

editor

Leave a Comment

UA-96247877-1