ઓસ્ટ્રેલિયા ના વડા પ્રધાન સ્કોટ મોરિસન જણાવ્યું કે, જેમણે કોરોનાની બીજી લહેરને કારણે મુશ્કેલીમાં મુકાતા ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના નાગરિકોને દેશ પરત ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમના નિર્ણયનો ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. અને એવું પણ કહેવામાં આવ્યું કે ઓસ્ટ્રેલિયા પાછા ફરનારાઓને જેલમાં જવું પડી શકે છે.બાદ માં લોકોના ભારે વિરોધથી મોરીસએ કહ્યું હતું કે તેમને જેલમાં મોકલવાની સંભાવના ઘણી ઓછી છે. ઓસ્ટ્રેલિયન સરકારે ઘોષણા કરી છે કે ભારતમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે ત્રણ ફલાઈટસ મોકલાશે.
પાછલી પોસ્ટ