Aapnu Gujarat
Uncategorized

ખોરાસા(ગીર) ગામનાં પીડિત દલિતોને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચેક વિતરણ કરાયા

જૂનાગઢ જિલ્લાના માળીયા (હાટીના) તાલુકાના ખોરાસા(ગીર) ગામના જે દલિત સમાજના લોકોને આવારા તત્વો દ્વારા માર મારવામાં આવેલ હતો તે પીડિતોને રાજ્ય સરકારના સમાજ કલ્યાણ દ્વારા ખોરાસા ગામે સમાજ કલ્યાણ અધિકારી તથા ટીમ જૂનાગઢ દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યો હતો તેમ સમાજ કલ્યાણ અધિકારીઓ નિયામક શ્રી મિશ્રા સાહેબ તથા આર.ડી.પરમાર ટીમ જૂનાગઢના જીતુભાઇ મણવર, દેવદાનભાઈ મૂછડીયા, સુરેશભાઇ પરમાર, પ્રવીણભાઈ દાફળા, ચંદુભાઈ મકવાણા તથા દિનેશભાઈ પાતર બધા આગેવાનોની હાજરીમાં પીડિતોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

જુનાગઢમાં ૨૫ દલિત ભાઈ-બહેનોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

aapnugujarat

Gujarat govt decided to go ahead with Navratri vacation in schools and colleges this year

aapnugujarat

પરિણિતાને બ્લેકમેલ કરી યુવકે દુષ્કર્મ આચર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1