Aapnu Gujarat
Uncategorized

રાજકોટના ઈશ્વરીયા પાસેથી લૂંટ પ્રકરણમાં ફરાર આરોપી ઝબ્બે

જામનગર કાલાવડ પંથકમાં ગત વર્ષ ૨૦૦૮ની સાલમાં લગભગ ૧૧ જેટલા ઘાડપાડુઓએ લાકડાના ઘોકા વડે હુમલો કરી સોનાના દાગીના અને રોકડ સહિત આશરે ૧ લાખની માલમતાની લુંટ ચલાવીને નાસી છુટયા હતા જે ધાડ લૂંટ કાંડમાં જે તે સમયે મુળ મધ્યપ્રદેશનો વતની ખેતમજુર વિનોદ નાનસિંગ ઉર્ફે નેનસીંગ મચ્છાર નામના શખ્સની સંડોવણી ખુલી હતી જે ફરાર થયો હતો. ટેકનીકલ સર્વેલન્સ પરથી ફરાર આરોપી વિનોદ મચ્છાર રાજકોટના ઇશ્વરીયા પાસે હોવાની માહિતી મળતા જ તેને પકડીને કબજો કાલાવડ પોલીસને સુપરત કર્યો હતો.
(અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો નો પગાર ન થતાં હોળી ધુળેટી બગડી..

aapnugujarat

દિયોદર ખાતે ધી અરિહંત ક્રેડીટ કો.ઓપ સોસાયટી લિ.ની ૧૮મી વાર્ષિક સાધારણ સભા મળી

aapnugujarat

हिंसा के बाद हलवद क्षेत्र में तनावपूर्ण शांति : कड़ी सुरक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1