Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠામાં એબીવીપીના કાર્યકરોએ ચીનનો કર્યો વિરોધ

તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે થયેલ ઘર્ષણને લઇ ભારતીય સૈનિકો મા ભોમની રક્ષા કાજે શહીદ થયા હતા જેને લઈને સાબરકાંઠા એબીવીપી દ્વારા શહીદ થયેલ તમામ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે સાથે જ ચાઈનીઝ ચીજ વસ્તુઓ તથા ચીનના રાષ્ટ્રપતિનું પૂતળુ બાળી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં એબીવીપીના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે

editor

ગુજરાતમાં ૫૧,૭૦૯ બુથ પર ૨૩ એપ્રિલે મતદાન

aapnugujarat

“સૌના સાથ સૌના વિકાસ” કાર્યકમ અંતર્ગત જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1