તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે થયેલ ઘર્ષણને લઇ ભારતીય સૈનિકો મા ભોમની રક્ષા કાજે શહીદ થયા હતા જેને લઈને સાબરકાંઠા એબીવીપી દ્વારા શહીદ થયેલ તમામ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે સાથે જ ચાઈનીઝ ચીજ વસ્તુઓ તથા ચીનના રાષ્ટ્રપતિનું પૂતળુ બાળી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં એબીવીપીના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ