Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠામાં એબીવીપીના કાર્યકરોએ ચીનનો કર્યો વિરોધ

તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે થયેલ ઘર્ષણને લઇ ભારતીય સૈનિકો મા ભોમની રક્ષા કાજે શહીદ થયા હતા જેને લઈને સાબરકાંઠા એબીવીપી દ્વારા શહીદ થયેલ તમામ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે સાથે જ ચાઈનીઝ ચીજ વસ્તુઓ તથા ચીનના રાષ્ટ્રપતિનું પૂતળુ બાળી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં એબીવીપીના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સોમનાથ ખાતે માસિક શિવરાત્રીના રાત્રીના મહાઆરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા

aapnugujarat

જવાહર ચાવડાને પ્રવાસન, મત્સ્યોદ્યોગ ખાતુ મળ્યું

aapnugujarat

૯૮ લાખની ચોરીના કેસમાં ત્રીજા આરોપીનું ખુલેલું નામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1