Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં તીડોનું આક્રમણ

દિયોદરથી અમારા સંવાદદાતા રઘુભાઈ નાઈ જણાવે છે કે, દિયોદરના ગામડાઓમાં ફરી એકવાર તીડના ઝુંડ જોવા મળ્યાં છે. વડિયા નોખા દેલવાડા સહિતના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોને પારાવાર નુકસાન થવા પામ્યું છે. ખેડૂતો પોતપોતાની રીતે તીડોને ભગાવવા માટે થાળી વેલણ ખખડાવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલા પડેલા અચાનક તોફાની વરસાદથી ઉભા પાક નષ્ટ થઈ જવા પામ્યો છે જેથી કિસાનો ત્રાહિમામ પોકારી ગયા છે.
(હેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

વડોદરા – હાલોલરોડ પર અકસ્માત : બે સગાભાઈ સહિત ત્રણનાં મોત

aapnugujarat

હિંમતનગરના સત્યમ ફેમિલી શોરૂમ દ્વારા ગેરકાયદે દબાણ કરાયું

editor

કરજણ પાસે ૫૨.૪૮ લાખના સોનાના બિસ્કિટ કબજે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1