છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ જબુગામ ગામમાં સ્વ. ગોવિંદલાલ છગનલાલા પરીખ તથા સ્વ.કાન્તાબેન ગોવિંદ લાલ પરીખનાં સ્મરણાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રથમ દિવસે પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જિલ્લાભરનાં વૈષ્ણવો ઉમળકાભેર લ્હાવો લેવા ઉપસ્થિત થયા હત તેમાં ૧૦૦૮ શ્રી વેટકેપ્રસાદ ગુરુજી, શાસ્ત્રીજી શ્રી વિરચીપ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવી જેતપુર)