Aapnu Gujarat
Uncategorized

સોમનાથ તીર્થમાં માસિક શિવરાત્રિ નિમિત્તે જ્યોતપૂજન-મહાપૂજન-મહાઆરતી યોજાયા..

ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, રાજકોટ મનપાના સ્ટૅન્ડિંગ કમિટિ ચેરમેન નિતિન ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ભક્તો દીપપૂજનમાં જોડાયા હતાં, ત્યારબાદ મહાપૂજન અને રાત્રે મહાઆરતી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવને શ્રૃંગારમાં ખાસ પાઘડી પહેરાવવામાં આવી હતી જેમના અલૌકિક દર્શનથી ભક્તો ધન્ય બન્યા હતા. મંદિરમાં ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠેલ હતો.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

સંતાનસુખથી વંચિત પરિણિતા ભુવાના હાથે દુષ્કર્મનો શિકાર

aapnugujarat

સોમનાથ ખાતે ૧૨મી ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવ’ યોજાશે

aapnugujarat

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ, સણોસરા મુકામે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની હાજરીમાં ખેડુતો માટે  ‘‘નયા ભારત મંથન-સંકલ્પ સે સિધ્ધિ’’ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1