Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકારમાં મંત્રી વાસણભાઈ આહીરે સોમનાથ મહાદેવને શિશ ઝુકાવ્યું

પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે રાજ્ય સરકારમાં મંત્રી વાસણભાઇ આહિરે સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક કરી અને સામગ્રી અર્પણ કરી ધન્યતા અનુભવી છે. વાસણભાઈનું શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.

(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

ભરુચ – ખેડા જિલ્લાના ત્રણ વિકાસ કામોનું નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

editor

ગુજરાતમાં ૫ હજારથી વધુ લોકોએ ગેસ સબસિડી પરત માંગી

aapnugujarat

વટવામાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ૧૦ વર્ષની કેદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1