Aapnu Gujarat
ગુજરાત

આઇટીઆઇ ગોરવાના તાલીમાર્થીઓને પરીક્ષા ફોર્મ્સ ભરવા અંગે સૂચના

જુલાઇ-૨૦૧૭માં લેવાનારી અખિલ ભારતીય વ્યવસાય કસોટી- સીટીએસમાં બેસવા ઇચ્છતા આઇટીઆઇ, ગોરવાના/ખાનગી ઉમેદવારોના તેમજ રેગ્યુલર અને નાપાસ થયેલા રીપીટર તાલીમાર્થીઓને સૂચના આપવામાં આવી છે. તે પ્રમાણે સંબંધિતોએ પરીક્ષા ફોર્મ્સ તા.૧૨/૦૬/૨૦૧૭ થી તા.૨૩/૦૬/૨૦૧૭ સુધીમાં બપોરના ૧૨.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી રજા સિવાયના દિવસોએ સંસ્થામાં આવીને ભરી જવાના રહેશે.

Related posts

માંડલના નાનાઉભડા ગામના કોટડા વિસ્તારના ૧૫૦ અસરગ્રસ્તોનુ પ્રાથમિક શાળામાં સ્થળાંતર : ફૂડપેકેટ નું વિતરણ કરાયું

aapnugujarat

મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં રૂા.૧ લાખનો ચેક નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાને અર્પણ કરતા શ્રી સાર્વજનિક દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

aapnugujarat

‘વરરાજા વગરની જાન’માં મહેન્દ્રસિંહનો સ્ટંટ-બાપુ માની ગયા..!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1